Krishna Niswarth Seva Trust Logo

અમારા વિશે

ક્રિષ્ના નિસ્વાર્થ સેવા ટ્રસ્ટની સેવાયાત્રા અને અમારી નિ:સ્વાર્થ પ્રતિબદ્ધતા વિશે જાણો.

અમારા વિશે

અમારો ઉદ્દેશ

સમાજના મધ્યમ વર્ગના એવા વડીલ બા-દાદાઓ, જેઓ આર્થિક કારણોસર પૂરતું ભોજન મેળવી શકતા નથી — તેમની ઓળખ કરી, ઘરે બેઠા બે સમયનું પૌષ્ટિક ભોજન વિનામૂલ્યે પહોંચાડવું, જેથી તેઓ સ્વાભિમાન અને સ્વતંત્રતા સાથે જીવી શકે.

અમારું સ્વપ્ન

એક એવો સમાજ, જ્યાં કોઈ પણ વડીલ ભૂખ્યા ન સૂવે — જ્યાં વૃદ્ધ નાગરિકો ઘરડા ઘર જવાની ફરજ વગર, પોતાના ઘરમાં ગૌરવ સાથે જીવી શકે, અને સમાજ એ ઉષ્મા અને હૂંફ આપે.

અમારી સિદ્ધિઓ

500K+

ભોજન પહોંચાડ્યું

273+

લાભાર્થી

50+

મેડિકલ અને કપડા કીટ

અમારી ટીમ

ચંદ્રકાંતભાઈ પટેલ
ચંદ્રકાંતભાઈ પટેલ

ટ્રસ્ટ સ્થાપક

વિનોદભાઈ મિસ્ત્રી
વિનોદભાઈ મિસ્ત્રી

ટ્રસ્ટી

ધ્રુવ પટેલ
ધ્રુવ પટેલ

આઈટી ટેકનિકલ સહાયક